નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?

  • [NEET 2016]
  • A

    અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિને ક્લોન કહે છે.

  • B

    સૂક્ષ્મ, ચલિત અલિંગી પ્રજનનીય રચનાને ચલબીજાણુ કહે છે.

  • C

    બટાકામાં, કેળમાં અને આદુમાં રૂપાંતરિત પ્રકાંડની આંતરગાંઠમાંથી બાળછોડ ઉદ્દભવે છે.

  • D

    જળકુંભી (આઇકોનીયા. , સ્થિર પાણીમાં ઊગતી વનસ્પતિ પાણીમાંથી ઓક્સિજન મેળવે છે. આથી પરિણામે. માછલીઓ મૃત્યુ તરફ ધકેલાય છે.

Similar Questions

કઈ વનસ્પતિમાં પર્ણ દ્વારા પ્રજનન થાય છે?

............ અને............ માં પિતૃકોષ વિભાજન પામી બે નવા કોષ ઉત્પન્ન કરે છે, જે બનવા સજીવો છે.

.....ના પર્ણોની કિનારી ઉપર અસ્થાનીક કલિકાઓ નિર્માણ પામે છે.

ખોટી જેડ પસંદ કરો.

અમીબામાં કવચ નિર્માણનો મુખ્ય ફાયદો ..... છે.

  • [AIPMT 2003]