નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?
અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિને ક્લોન કહે છે.
સૂક્ષ્મ, ચલિત અલિંગી પ્રજનનીય રચનાને ચલબીજાણુ કહે છે.
બટાકામાં, કેળમાં અને આદુમાં રૂપાંતરિત પ્રકાંડની આંતરગાંઠમાંથી બાળછોડ ઉદ્દભવે છે.
જળકુંભી (આઇકોનીયા. , સ્થિર પાણીમાં ઊગતી વનસ્પતિ પાણીમાંથી ઓક્સિજન મેળવે છે. આથી પરિણામે. માછલીઓ મૃત્યુ તરફ ધકેલાય છે.
કઈ વનસ્પતિમાં પર્ણ દ્વારા પ્રજનન થાય છે?
............ અને............ માં પિતૃકોષ વિભાજન પામી બે નવા કોષ ઉત્પન્ન કરે છે, જે બનવા સજીવો છે.
ખોટી જેડ પસંદ કરો.
અમીબામાં કવચ નિર્માણનો મુખ્ય ફાયદો ..... છે.