નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?
અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિને ક્લોન કહે છે.
સૂક્ષ્મ, ચલિત અલિંગી પ્રજનનીય રચનાને ચલબીજાણુ કહે છે.
બટાકામાં, કેળમાં અને આદુમાં રૂપાંતરિત પ્રકાંડની આંતરગાંઠમાંથી બાળછોડ ઉદ્દભવે છે.
જળકુંભી (આઇકોનીયા. , સ્થિર પાણીમાં ઊગતી વનસ્પતિ પાણીમાંથી ઓક્સિજન મેળવે છે. આથી પરિણામે. માછલીઓ મૃત્યુ તરફ ધકેલાય છે.
પાનફૂટી માં વાનસ્પતિક પ્રસર્જક રચના કઈ છે?
નીચેનામાંથી કઇ જોડની બંને વનસ્પતિ પર્ણ દ્ઘારા વાનસ્પતિક પ્રસાર પામે છે?
અલિંગી પ્રજનન દ્વારા જનીનિક રીતે સમાન વ્યક્તિઓ મેળવવા તે
વાનસ્પતિક પ્રસર્જકો કઈ ક્રિયા દ્વારા નિમાર્ણ પામે છે?
નીચેની આકૃતિ શું દર્શાવે છે?