નીચેની આકૃતિને ઓળખો.

696-60

  • A

    રામબાણ

  • B

    જળશૃંખલા

  • C

    બટાકા

  • D

    પાનફૂટી

Similar Questions

નીચે પૈકી કયા સજીવની જીવન અવધિ વિશે કઈ કહી શકાય નહી?

અસંગત દૂર કરો.

અમીબામાં કવચ નિર્માણનો મુખ્ય ફાયદો ..... છે.

  • [AIPMT 2003]

જોડકા જોડો 

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ પેનિસિલિયમ $(1)$ ચલબીજાણુ
$(b)$ હાઈડ્રા $(2)$ અંતઃકલિકા
$(c)$ વાદળી $(3)$ કણીબીજાણુ
$(d)$ ક્લેમિડોમોનાસ $(4)$ બાહ્ય કલિકાસર્જન

$A-$ મોનેરા અને પ્રોટિસ્ટામા પિતૃકોષ વિભાજન પામી બે નવા કોષ ઉત્પન્ન કરે છે.

$R -$ પેરામિશિયમમાં દ્વિભાજન દ્વારા પ્રજનન થાય છે.