ખોટું વિધાન પસંદ કરો.
સમજન્યુઓ રચના, કાર્ય અને વર્તનમાં સરખાં હોય છે.
અસમજન્યુઓ રચના, કાર્ય અને વર્તનમાં જુદાં પડે છે.
ઉમાયસીટસમાં માદા જન્યુ નાનું અને ચલિત હોય છે. જ્યારે નર જન્યુએ મોટું અને અચલિત હોય છે.
ક્લેમીડોમોનાસમાં બંને પ્રકારના સમજન્યુ અને અસમજન્યુ હોય છે. જયારે ફ્યુકસમાં ફક્ત અંડજન્યુક જ હોય છે.
નીચે પૈકી કેટલી વનસ્પતિમાં ગાંઠામુળી દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે?
બટાટા, સુરણ, રામબાણ, પાનફુટી, કેળ, આદુ
નીચેનામાંથી કઇ જોડની બંને વનસ્પતિ પર્ણ દ્ઘારા વાનસ્પતિક પ્રસાર પામે છે?
નીચે પૈકી કયા સજીવની જીવન અવધિ વિશે કઈ કહી શકાય નહી?
નીચે આપેલ રચના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સાયોનનું સ્ટોક પર આરોપણ કરવામાં આવે છે, ઉત્પન્ન થતા ફળની ગુણવત્તાનો જનીન પ્રકાર શાનાં પર આધાર રાખે છે?