નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્ત્વ કરે છે.
નરજન્યુ
જનનકોષ
નાલકોષ
પરાગરજ
$PMC$નું પુરૂ નામ .......
બાહ્યાવરણમાં જયાં સ્પોરોપોલેનિન ગેરહાજર હોય તે ....... તરીકે ઓળખાય છે.
મોટા ભાગની આવૃત બીજધારીમાં પરાગરજ કઈ અવસ્થાએ મુકત થાય છે?
લઘુબીજાણુધાનીની આકૃતિ દોરો અને તેના દીવાલના સ્તરોનું નામ-નિર્દેશન કરો અને દીવાલના સ્તરો વિશે ટૂંકમાં લખો.
પરાગરજ વિશે કયું વિધાન અસત્ય છે?