નર જન્યુ તેમાં નિર્માણ પામે.
પરાગરજ
અંડક
ફળ
બીજ
નીચેનામાંથી કઈ ક્રિયા લઘુબીજાણુજનન દર્શાવે છે?
ઘાસમાં પરિપકવ પરાગરજના નિર્માણ માટે લઘુબીજાણુ માતૃકોષમાં શું થાય છે?
.... સ્તરનાં કોષોમાં ધટ્ટ કોષરસ અને એકથી વધુ કોષકેન્દ્ર હોય છે.
નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્ત્વ કરે છે.
પરાગાશયની દિવાલમાં ..... જોવા મળે છે.