ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.

  • [AIPMT 1994]
  • [AIPMT 2010]
  • A

    પરાગરજ દ્વારા તે જ વનસ્પતિના બીજા પુષ્પનું ફલન

  • B

    પરાગરજ દ્વારા તે જ પુષ્પનું ફલન

  • C

    એક જ જાતિના એક પુષ્પની પરાગરજ દ્વારા તે જ જાતિના બીજા પુષ્પનું ફલન

  • D

    એક જાતિના પુષ્પની પરાગરજ દ્વારા બીજી જાતિના પુષ્પનું ફલન

Similar Questions

કેટલાક પુષ્પો કોને આકર્ષવા દુર્ગધ સર્જે છે?

વાત પરાગિત વનસ્પતિ માટે ખોટું વિધાન કયું છે?

હાઈડ્રોફિલી(જલ) $30$ પ્રજાતિઓ સુધી મર્યાદિત છે. જે ઘણીખરી છે.

યોગ્ય જોડકા જોડોઃ

વિભાગ $-I$ વિભાગ $-II$
$(a)$ મકાઈ $(1)$ કિટપરાગનયન
$(b)$ હાઈડ્રીલા $(2)$ વાતપરાગનયન
$(c)$ જલીય લીલી $(3)$ જલપરાગનયન
$(d)$ યુકકાવનસ્પતિ $(4)$ કિટ અને વાતપરાગનયન

આ પરસ્પરતા પરાગનયન માટે જરૂરી છે.