ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.
પરાગરજ દ્વારા તે જ વનસ્પતિના બીજા પુષ્પનું ફલન
પરાગરજ દ્વારા તે જ પુષ્પનું ફલન
એક જ જાતિના એક પુષ્પની પરાગરજ દ્વારા તે જ જાતિના બીજા પુષ્પનું ફલન
એક જાતિના પુષ્પની પરાગરજ દ્વારા બીજી જાતિના પુષ્પનું ફલન
કેટલાક પુષ્પો કોને આકર્ષવા દુર્ગધ સર્જે છે?
વાત પરાગિત વનસ્પતિ માટે ખોટું વિધાન કયું છે?
હાઈડ્રોફિલી(જલ) $30$ પ્રજાતિઓ સુધી મર્યાદિત છે. જે ઘણીખરી છે.
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ મકાઈ | $(1)$ કિટપરાગનયન |
$(b)$ હાઈડ્રીલા | $(2)$ વાતપરાગનયન |
$(c)$ જલીય લીલી | $(3)$ જલપરાગનયન |
$(d)$ યુકકાવનસ્પતિ | $(4)$ કિટ અને વાતપરાગનયન |
આ પરસ્પરતા પરાગનયન માટે જરૂરી છે.