નીચેનામાંથી ક્યું વાક્ય બધી સપુષ્પી વનસ્પતિઓ માટે લાગુ પડે છે?

  • A

    મોનોસાયફોનાસ પરાગનલિકા

  • B

    અચલિત અને બાહ્યાકાર વિઘાકિય રીતે અસમાન જન્યુઓ છે.

  • C

    પોલિનિયમની હાજરી

  • D

    પરાગનયન પછી જનનકોષનું વિભાજન

Similar Questions

નીચે આપેલ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થઈ શકે છે?
 વેલિસ્નેરીયા, જળકુંભિ, હાઈડ્રીલા, જલીય લીલી

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ હવાઈ પુષ્પો (chasmogamous)

$2.$ સંવૃત્ત પુષ્પો

તે જલીય પર્યાવરણમાં ઉગતી વનસ્પતિ છે પરંતુ તેમાં પરાગનયન કિટકો/હવા દ્વારા થાય છે.

સ્વફલન માટેની આવશ્યકતા જણાવો. 

ઓટોગેમી એટલે...