દ્ધિઅંગી અને ત્રીઅંગીના જન્યુવહન માટે શું જરૂરી હોય છે?

  • A

    પવન

  • B

    પાણી

  • C

    મધમાખી

  • D

    ભમરો

Similar Questions

એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે  ...... કહે છે.

સ્વફલન માટે શું જરૂરી છે?

મકાઇ એ......નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

પરાગનયનનાં સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો :

  • [NEET 2022]

યોગ્ય જોડકા જોડોઃ

વિભાગ $-I$ વિભાગ $-II$
$(a)$ મકાઈ $(1)$ કિટપરાગનયન
$(b)$ હાઈડ્રીલા $(2)$ વાતપરાગનયન
$(c)$ જલીય લીલી $(3)$ જલપરાગનયન
$(d)$ યુકકાવનસ્પતિ $(4)$ કિટ અને વાતપરાગનયન