જલપરાગીત વનસ્પતિને ઓળખો.

  • A

    યુકકા

  • B

    વેલીસ્નેરીયા

  • C

    એમોફોર્ફિલસ

  • D

    તમાકું

Similar Questions

મકાઈ .....

કયા પુષ્પો કયારેય ખીલતા નથી?

પાણી દ્વારા પરાગનયન સૌથી વધુ કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

કોના દ્વારા ધાસમાં પરાગનયન જોવા મળે છે?

પરાગનયન માટે સાચા વિધાન પસંદ કરો.

$(I)$ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગનયન માટે વાહકો તરીકે પ્રાણીઓની ઉપયોગ કરે છે.

$(II)$ પરાગનયનના સૌથી વધુ પ્રભાવી વાહક તરીકે માખી જાણીતી

$(III)$ મોટાભાગે કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પો નાના અને ઓછા રંગબેરંગી હોય છે.

$(IV)$ પ્રાણી દ્વારા થતા પરાગનયનમાં પરાગરજ પ્રાણી શરીર સાથે ચોંટી જાય તેવી હોય છે અને પરાગાસનના સંપર્કમાં આવવાથી પરાગનયન શક્ય બને છે.