પુંકેસર તંતુનો અગ્ર છેડો કોની સાથે જોડાય છે ?

  • [NEET 2016]
  • A

    યોજી

  • B

    પરાગાશય

  • C

    જરાયું

  • D

    પુષ્પાસન અથવા દલપત્ર

Similar Questions

પાર્થેનિયમ (ગાજરધાસ) માટે શું સાચું છે?

$(a)$ તે આયાત કરેલા ધઉમાં અશુદ્ધી તરીકે આવેલી છે.

$(b)$ તે એર્લજી કરે છે.

$(c)$ તેનાં પુષ્પ માં અલિંગી પ્રજનન થાય છે.

........ થી વઘુ આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, ....... થી ઓછી આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે.

પરાગરજમાં ખોરાક ક્યાં સંગૃહીત હોય છે?

ઘઉંના $800$ બીજના નિર્માણ માટે જરૂરી પરાગરજનું નિર્માણ થવા કેટલા પરાગમાતૃકોષમાં અર્ધીકરણ થવું જરૂરી છે?

$PMC$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.