દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.
સ્વફલન અને પરંપરાગનયન
સ્વફલન અને ગેઇટેનોગેમી
ગેઈટેનોગેમી અને પરપરાગનયન
સંવૃત પુષ્પતા અને પરપરાગનયન
દ્વિસદની વનસ્પતિ પર કેવા પુષ્પો ખુલે છે ?
મોટાભાગની સપુષ્પિ વનસ્પતિ કેવા પુષ્પો સર્જે છે?
સતત સ્વ-પરાગનયનને કારણે શું થાય?
સહપકવતા ........... માટેની પ્રયુકિત છે.
બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ માટે અસંગત છે.