દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.

  • A

    સ્વફલન અને પરંપરાગનયન

  • B

    સ્વફલન અને ગેઇટેનોગેમી

  • C

    ગેઈટેનોગેમી અને પરપરાગનયન

  • D

    સંવૃત પુષ્પતા અને પરપરાગનયન

Similar Questions

દ્વિસદની વનસ્પતિ પર કેવા પુષ્પો ખુલે છે ?

મોટાભાગની સપુષ્પિ વનસ્પતિ કેવા પુષ્પો સર્જે છે?

સતત સ્વ-પરાગનયનને કારણે શું થાય?

સહપકવતા ........... માટેની પ્રયુકિત છે.

બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ માટે અસંગત છે.