મકાઈમાં કઈ ક્રિયા અવરોધાતી નથી?

  • A

    સ્વફલન

  • B

    પરવશ

  • C

    ગેઈટેનોગેમી

  • D

    $B$ અને $C$ બંને

Similar Questions

આ પ્રકારના પુષ્પ ખીલે તે પહેલા જ પરાગનયન થઈ જાય છે.

સ્વયં અસંગતતા ધરાવતી વનસ્પતિઓમાં પરાગનયનના પ્રકારનું નામ જણાવો. 

આ પ્રકારના પુષ્પમાં હંમેશા સ્વફલન જ થાય છે.

દ્રીલિંગી હવાઈ પુષ્પોમાં સ્વપરાગનયન (સ્વફ્લન) અટકાવવાના ત્રણ તબક્કાઓ જણાવો. 

બાહ્ય સંવર્ધન પ્રયુક્તિથી વનસ્પતિને શું ફાયદો થાય છે ?