મકાઈમાં કઈ ક્રિયા અવરોધાતી નથી?
સ્વફલન
પરવશ
ગેઈટેનોગેમી
$B$ અને $C$ બંને
આ પ્રકારના પુષ્પ ખીલે તે પહેલા જ પરાગનયન થઈ જાય છે.
સ્વયં અસંગતતા ધરાવતી વનસ્પતિઓમાં પરાગનયનના પ્રકારનું નામ જણાવો.
આ પ્રકારના પુષ્પમાં હંમેશા સ્વફલન જ થાય છે.
દ્રીલિંગી હવાઈ પુષ્પોમાં સ્વપરાગનયન (સ્વફ્લન) અટકાવવાના ત્રણ તબક્કાઓ જણાવો.
બાહ્ય સંવર્ધન પ્રયુક્તિથી વનસ્પતિને શું ફાયદો થાય છે ?