માનવ શરીરમાં હંગામી અંતઃ સ્ત્રાવી ગ્રંથિ ... છે.
પિનિયલ ગ્રંથિ
કૉર્પસ કાર્ડિયાકમ
કૉર્પસ લ્યુટિયમ
કૉર્પસ અલ્લાટમ
માનવ માદા રજોનિવૃત્તિ તબક્કે પહોંચવાની ઉંમર............
જો માદામાં ફલન ન થાયતો ઋતુસ્ત્રાવમાં કયો અંડકોષ દૂર થશે ?
પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે ?
ઋતુચકના ફોલિક્યુલર અને ઓવ્યુલેટરી તબક્કા દરમિયાન, પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્રાવ પામતા જનનપિંડોના સ્ત્રાવ કેવો ભાગ ભજવે છે ? સ્ટિરોઇડ ગ્રંથિના સ્ત્રાવોમાં થતાં ફેરફારો વર્ણવો.
ફોલીકયુલર તબક્કો એ ઋતુચક્રનો કેટલામો તબક્કો છે.