માનવ શરીરમાં હંગામી અંતઃ સ્ત્રાવી ગ્રંથિ ... છે.

  • [NEET 2017]
  • A

    પિનિયલ ગ્રંથિ

  • B

    કૉર્પસ કાર્ડિયાકમ

  • C

    કૉર્પસ લ્યુટિયમ

  • D

    કૉર્પસ અલ્લાટમ

Similar Questions

માનવ માદા રજોનિવૃત્તિ તબક્કે પહોંચવાની ઉંમર............

જો માદામાં ફલન ન થાયતો ઋતુસ્ત્રાવમાં કયો અંડકોષ દૂર થશે ? 

પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે ?

ઋતુચકના ફોલિક્યુલર અને ઓવ્યુલેટરી તબક્કા દરમિયાન, પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્રાવ પામતા જનનપિંડોના સ્ત્રાવ કેવો ભાગ ભજવે છે ? સ્ટિરોઇડ ગ્રંથિના સ્ત્રાવોમાં થતાં ફેરફારો વર્ણવો. 

ફોલીકયુલર તબક્કો એ ઋતુચક્રનો કેટલામો તબક્કો છે.