પતિ અને પત્ની બંનેમાં સામાન્ય દૃષ્ટિ છે. જોકે તેમના પિતાઓ રંગઅંધ હતા. તેમની દીકરીમાં રંગઅંધતા હોવાની ક્ષમતા કેટલી?

  • [AIPMT 1990]
  • A

    $0\%$

  • B

    $25\%$

  • C

    $50\%$

  • D

    $75\%$

Similar Questions

$16$ માં રંગસુત્ર પર સ્થિત જનીનની ખામીથી થતો રોગ જેની ઉણપથી શ્વસન વાયુના વહનમાં અસર પહોંચે છે, તે કયો રોગ છે.

હિમોગ્લોબિનનાં જનીનમાં..... વિકૃતિનાં પરિણામે સિકલ સેલ એનીમિયા થાય છે.

દૈહિક પ્રભાવી રોગ $- P$

દૈહિક પ્રચ્છન્ન રોગ $- Q$

$X$ રંગસૂત્ર સંબંધિત પ્રચ્છન્ન રોગ $- R$

$I -$ હિમોફલિયા, $II -$ સિકલ સેલ એનિમિયા, $III -$ ફિનાઈલ કિટોન્યુરિયા,

$IV -$ થેલેસેમિયા, $V -$ રંગઅંધતા , $VI -$ માયોટોનીક ડિસ્ટ્રોફી

$P , Q$ અને $R$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$\quad\quad P \quad\quad  Q \quad\quad R$

નીચે આપેલ વંશાવળી પૃથક્કરણ ઓળખો.

હિમોફિલીયા..... છે.