પ્રતિસંકેત એ જોડ વગરના ત્રિગુણ બેઈઝ ખુલ્લી સ્થિતિમાં હોય છે. .
$m -RNA$
$r -RNA$
$t -RNA$
$s -RNA$
$lac$ ઓપેરોનમાં નિગ્રાહક
શૃંખલાનાં છૂટા પડવા તથા $DNA$ સ્વયંજનન દરમિયાન રસ્થાયી થવા દરમિયાન નીચેનામાંથી ક્યાં ઉન્સેચકો તથા પ્રોટીન જરૂરી છે?
પ્રત્યાંકનની પ્રક્રિયા ક્યા સિદ્ધાંતને અનુસરીને થાય છે?
બેકટેરીયલ ન્યુક્લિઓઈડ શું ધરાવે છે ?
$RNA$ પોલિમરેઝ .........સાથે જોડાય છે.