બેકટેરિયામાં રૂપરાંતરણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
કેટલાક જનીનોનું એક બૅક્ટરિયામાંથી વાઇરસ દ્વારા બીજા બેક્ટરિયામાં સ્થાનાંતર કરવાની ક્રિયા.
સંયુગ્મન દ્વારા એક બૅક્ટરિયાનું જનીન બીજા બેક્ટરિયામાં વહન કરવું.
બૅક્ટરિયા સીધા $DNA$ મેળવે છે.
બેક્ટરિયા બાહ્ય શીર્ષમાંથી $DNA$ મેળવે છે.
નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :
$1.$ ફ્રાન્સિસ ક્રિક
$2.$ ફ્રેડરિક ગ્રિફિથ $(1928)$
$DNA$............ ધરાવે છે.
તમે હર્શી અને ચેઈઝનો પ્રયોગ પુનરાવૃત કરો છો અને બે સમસ્થાનિકો $^{32}P$ અને $^{15}N$ અપાય છે. (મૂળ પ્રયોગના $^{35}S$ ના બદલે) તો તમે તમારા પરિણામને અલગ કઈ રીતે ધારી શકો ?
$Pneumococus$ બેક્ટેરિયાનો ઉપયોગ કરી "રૂપાંતરણ"ના પ્રયોગો દ્વારા પ્રસ્થાપિત પૂર્વધારણા .........છે.
$DNA$ આનુવંશિક દ્રવ્ય છે તેને સિદ્ધ કરવા માટે પોતાના પ્રયોગ દરમિયાન હર્શી અને ચેઈઝે $DNA$ અને પ્રોટીન વચ્ચે કેવી રીતે ભેદ સ્થાપિત કર્યો ?