બેકટેરિયામાં રૂપરાંતરણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
કેટલાક જનીનોનું એક બૅક્ટરિયામાંથી વાઇરસ દ્વારા બીજા બેક્ટરિયામાં સ્થાનાંતર કરવાની ક્રિયા.
સંયુગ્મન દ્વારા એક બૅક્ટરિયાનું જનીન બીજા બેક્ટરિયામાં વહન કરવું.
બૅક્ટરિયા સીધા $DNA$ મેળવે છે.
બેક્ટરિયા બાહ્ય શીર્ષમાંથી $DNA$ મેળવે છે.
જો જીવંત $S$ સ્ટ્રેઈનને ઉદરમાં દાખલ કરવામાં આવે તો.........
આ પ્રયોગ શું નિર્દોષીત કરે છે?
એવરી, મેકલીઓડ અને મેકકાર્ટિના રૂપાંતરણનો સિદ્ધાંત ન્યુમોકોકસમાં જોવા મળ્યો હતો તે શું હતો?
$DNAs$ અને $DNAase$ નો અર્થ શું છે ?
પ્રોટીન સંંશ્લેષણ માટે $....P.....$ સીઘો જ સંકેત કરી શકે છે, $.....Q.....$ ના પ્રત્યેક ન્યુકિલઓટાઈડની શર્કરામાં $2'-OH$ હોય છે.
$\quad\quad P\quad Q$