ઘણા પ્રકારના ઘાસનાં પર્ણો વળવાની કે ન વળવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે તેઓ ........
ઘણા પાતળા હોય છે.
સમદ્વિપાર્શ્વસ્થ હોય છે.
ચોક્કસ પ્રકારના યાંત્રિક કોષો ધરાવે છે.
સમાંતરે વાહિપુલ ધરાવે છે.
વૈજ્ઞાનિક કારણો આપો : મકાઈ પર્ણોમાં ભેજગ્રાહી કોષો આવેલા હોય છે.
અતિ શુષ્ક હવામાનમાં ઘાસના પર્ણો અંદરની તરફ અંતર્વલન પામે છે. આના માટે જવાબદાર બંધબેસતુ યોગ્ય કારણ પસંદ કરો.
વાહિપૂલમાં પાણી ધરાવતી કોટર .........માં જોવા મળે છે.
.......માં મધ્યપર્ણ શીથીલ અને લંબોતકમાં વિભેદિત થાય છે?
મકાઈના પર્ણની અંત:સ્થ રચના વર્ણવો.