પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..

  • A

    જન્મજાત પ્રતિકારકતા

  • B

    કોષરસીય પ્રતિકારકતા

  • C

    કોષીય પ્રતિકારકતા

  • D

    નિષ્ક્રિય પ્રતિકારકતા

Similar Questions

દ્વિતીય ચયાપચયી પદાર્થો જેવા કે, નીકોટીન, સ્ટ્રીકનીન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે: 

એન્થ્રેકસ, ચીકન કોલેરા, હડકવાની રસી કયા વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવી.

જન્મ સમયે કઈ એન્ટિબોડીની હાજરી ભ્રૂણને ચેપ લાગ્યો હોવાનું દર્શાવે છે? (આંતરગર્ભાશય ચેપ)

હાથીપગા માટે જવાબદાર સજીવ.

સાચી જોડ શોધો :