પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..

  • A

    જન્મજાત પ્રતિકારકતા

  • B

    કોષરસીય પ્રતિકારકતા

  • C

    કોષીય પ્રતિકારકતા

  • D

    નિષ્ક્રિય પ્રતિકારકતા

Similar Questions

કયું લસિકા અંગ એ ઉંમર વધવાની સાથે કદમાં ઘટાડો દર્શાવે છે?

$LSD$ શેમાંથી મેળવાય છે?

ઝાડા તથા મસા માટે ઉપયોગી ઔષધ ...... છે.

ફીલારીઅલ પુખ્ત કૃમિ મનુષ્યમાં આશરે.........

પ્લાઝમોડીયમમાં ફલન બાદ ચલિત યુગ્મનજ .........કહેવાય છે.