મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક સાયનોબૅક્ટરિયમ જે સહજીવી જોડાણ જલજ હંસરાજ અઝોલા સાથે રચે છે તે ............. છે.
ટોલીપોથીક્સ
ક્લોરેલા
નોસ્ટોક
એનાબીના
નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો જે ડાંગરના ખેતરમાં અઝોલા સાથે સંકળાયેલ છે.
યોગ્ય જોડ મેળવોઃ
કૉલમ $I$ | કૉલમ $II$ |
$1.$ માઈકોરાઈઝા | $a.$ મુક્તજીવી $N_2- $ સ્થાપક |
$2.$ નોસ્ટોક | $b.$ ફૉસ્ફરસ તત્વના શોષણમા સુલભતા |
$3.$ એઝોસ્પાયરીલમ | $c.$ શિમ્બીકુળની વનસ્પતિ |
$4.$ રાઈઝોબિયમ | $d.$ સ્વયંપોષી $N_2- $ સ્થાપક |
કાર્બનિક ખેતીમાં કયાં રસાયણોનો ઉપયોગ થાય છે ?
$I -$ કીટનાશકો, $II -$ જંતુનાશકો, $III -$ નીંદણનાશકો
$BGA$ મોટા ભાગે કયા પાકમાં જૈવ ખાતર તરીકે વાપરવામાં આવે છે?
નીચેનામાંથી કયો સજીવ પ્રકાશ સંશ્લેષણ દ્વારા $N_2$ સ્થાપન માટે શક્તિ મેળવે છે?