માઈકોરાયઝા માટીમાંથી કયા તત્ત્વનું શોષણ કરી વનસ્પતિને પહોંચાડે છે ?
નાઈટ્રોજન
સલ્ફર
ઓક્સિજન
ફોસ્ફરસ
$VAM$ શાના માટે ઉપયોગી છે?
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજન-સ્થાપન થાય છે ?
જૈવિક ખાતરોનો મુખ્ય સ્ત્રોત ક્યો છે ?
નીચેના પૈકી કયું જૈવિક ખાતર છે?