સોયાબીનના પાકના ઉત્પાદનમાં વધારો કરવા ……. સજીવ જૈવિક ખાતર તરીકે વપરાય છે.

  • A

    એઝોસ્પાઈરીલમ

  • B

    રાઇઝોબિયમ

  • C

    નોસ્ટોક

  • D

    એઝેટોબૅક્ટર

Similar Questions

પૃષ્ઠવંશીઓ માટે સોથી ઝેરી જંતુનાશક કયું છે?

કોલમ $ X, $ કોલમ $Y$  અને કોલમ $  Z$ ની સાચી જોડ પસંદ કરો :

કોલમ $ X$ કોલમ $ Y$ કોલમ $ Z$
$(1)$ આસબિયા  $(A)$ સ્ટ્રેપ્ટોકાયનેસ  $(P)$ રુધિરની ગાંઠ 
$(2)$ ટ્રાયકોડર્મા $(B)$ રીબોફ્લેવિન  $(Q)$ વિટામિન 
$(3)$ મોનોસ્કસ યીસ્ટ  $(C)$ સ્ટેરિન્સ  $(R)$ કોલેસ્ટેરોલ 
$(4)$  સ્ટ્રેપ્ટોકોકસ  $(D)$ સાયક્લોસ્પોરીન  $(S)$ અંગપ્રત્યારોપણ 

 

વનસ્પતિશાસ્ત્રની જે શાખા, ખોરાક, રેસાઓ અને લાકડું આપતી વનસ્પતિઓના અભ્યાસ સાથે સંકળાયેલ છે. તેને શું કહે છે?

લીલા પડવાશ તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે?

નીચેનામાંથી કયા સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ ઉદ્યોગમાં સાઇટ્રીક એસિડના ઉત્પાદન માટે થાય છે?

  • [AIPMT 1998]