આહાર શૃંખલા જેમાં સૂક્ષ્મ સજીવો જે પ્રાથમિક ઉત્પાદકો દ્વારા બનાવેલ ખોરાકનું વિઘટન કરે છે.

  • [AIPMT 1991]
  • A

    પરોપજીવી આહાર શૃંખલા

  • B

    નિક્ષેપ (મૃતદ્રવ્ય. આહાર શૃંખલા)

  • C

    ઉપભોગી આહાર શુંખલા

  • D

    ભક્ષક આહાર શૃંખલા

Similar Questions

આપાત થતાં સૌર વિકિરણમાં  $PAR$  નું પ્રમાણ ........છે.

નિવસનતંત્રમાં શકિતની તબદલ (હસ્તાંતરણ)ના સંદર્ભમાં “$10$ કિલો હરણનું માંસ એ સિંહના $1$ કિલો માંસ બરાબર છે.” આ વિધાનની સમજૂતી આપો.

નીચેનામાંથી બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિ કઈ છે ?

પોષકતત્ત્વોનું સ્થિરિકરણ.

નિવસનતંત્રમાં ઊર્જા પ્રવાહ...... હોય.