$10^{-2}\, M\, HCN$ અને $[H^+]$ = $10^{-3}$ માટે વિયોજન અચણાંક નું મુલ્ય.....$\%$ માં શોધો.
$9$
$10$
$5$
$11$
${K_a} \times {K_b} = {K_w}$ સૂત્ર તારવો.
નીચે આપેલ પ્રક્રિયાઓ માટે અનુક્રમે $K _{ a_1,}, K _{ a_2 }$ અને $K _{ a_3}$ આયનીકરણ અચળાંક છે.
$(a)$ $H _{2} C _{2} O _{4} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{-}$
$(b)$ $HC _{2} O _{4}^{-} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{2-}$
$(c)$ $H _{2} C _{2} O _{4} \rightleftharpoons 2 H ^{+}+ C _{2} O _{4}^{2-}$
$K _{ a _1}, K _{ a _2}$ અન $K _{ a _3}$ વચ્ચેનો સંબંધ એ નીચે આપેલ છે તે શોધો.
નિર્બળ એસિડ $HA$ $\left( {{K_a} = 1.4 \times {{10}^{ - 5}}} \right)$ ના $0.1$ $M$ ને $2$ લિટર દ્રાવણમાં દ્રાવ્ય કરેલ છે તો એસિડના વિયોજનના ટકા તથા દ્રાવણની $pH$ ગણો.
${H_2}C{O_3}$ ના જલીય દ્રાવણમાં તેના આયનીકરણ અચળાંક ${K_1} = 4.2 \times {10^{ - 7}}$ અને ${K_2} = 4.8 \times {10^{ - 11}}$ છે. કાબોનિક એસિડના $0.034$ $M$ સંતૃપ્ત દ્રાવણમાં કયું વિધાન સાચું હશે ?
$H _{2} S$ નો પ્રથમ આયનીકરણ અચળાંક $9.1 \times 10^{-8}$ છે. તેના $0.1$ $M$ દ્રાવણમાં $HS ^{-}$ આયનની સાંદ્રતા ગણો. જો આ દ્રાવણમાં $0.1 \,M$ $HCl$ હોય તો ગણેલી સાંદ્રતા પર શું અસર પડશે. જો $H _{2} S$ નો બીજો આયનીકરણ અચળાંક $1.2 \times 10^{-13}$ હોય તો બન્ને પરિસ્થિતિમાં $S^{2-}$ આયનની સાંદ્રતા ગણો.