વિધાન: અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ હમેશાં સીધી રેખામાં જ ગતિ કરે છે.

કારણ: અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ ઝડપ ન પણ વધારે.

  • [AIIMS 1998]
  • A

    વિધાન અને કારણ બંને સત્ય છે. અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.

  • B

    વિધાન અને કારણ બંને સત્ય છે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી.

  • C

    વિધાન સત્ય છે પરંતુ કારણ અસત્ય છે.

  • D

    વિધાન અસત્ય છે પરંતુ કારણ સત્ય છે.

Similar Questions

પદાર્થની ગતિ પ્રવેગી હોય પણ તેને નિયમિત ગતિ કહેવાય તેનું ઉદાહરણ આપો.

એક સીધી રેખામાં ગતિ કરતાં કણનું સમીકરણ $x=8+12t-t^{3}$ મુજબ આપવામાં આવે છે, જ્યાં, $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. જ્યારે વેગ શૂન્ય હોય ત્યારે કણના પ્રતિપ્રવેગનું મૂલ્ય ($m/s^2$ માં) કેટલું હશે?

  • [AIPMT 2012]

$10 kg$ નો પદાર્થ $10 m/sec$ ના અચળ વેગથી ગતિ કરે છે.તેના પર $4 sec$ માટે બળ લાગતા તે $2 m/sec$ ના વેગથી વિરુધ્ધ દિશામાં ગતિ કરે છે,તો તેમાં ........ $m/{\sec ^2}$ પ્રવેગ ઉત્પન્ન થાય.

વસ્તુની ગતિ માટે વેગ ($v$) સમય ($t$) નો આલેખન નીચે મુજબછે. આ ગતિ માટે પ્રવેમ $(a)-$ સમય $(t)$ . . . . .મુજબ સૌથી સારી શીતે દર્રાવી શકાય.

  • [NEET 2024]

બે ટ્રેન સમાન ટ્રેક પર $40 \,m/s$ ની ઝડપથી એકબીજા તરફ ગતિ કરે છે,જયારે બંને ટ્રેન $2 \,km$ અંતરે હોય,ત્યારે બંને ટ્રેનમાં એકસમાન પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરવામાં આવે છે.અથડામણ અટકાવવા માટે પ્રતિ પ્રવેગનું મૂલ્ય કેટલા.........$m/{s^2}$ હોવું જોઈએ?