ત્રુટિને ધન અને ઋણ એમ બંને નિશાની વડે એકસાથે શા માટે દર્શાવવામાં આવે છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ભૌતિક રાશિના માપના સંંખ્યાત્મક મૂલ્યમાં જે અચોક્સાઈ રહે છે તેને કારણે લીધેલું માપ સહેજ વધારે કે ઓછું હોવાનો સંભવ રહે છે. આથી ત્રુટિને ધન અને ઋણ એમ બંને નિશાની વડે દર્શાવવામાં આવે છે.

Similar Questions

નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિઓ પૈકી કોને એકમ હોય અને કોને એકમ ન હોય ? 

અવરોધ  $R_1 = 100 \pm 3\Omega $ અને અવરોધ  $R_2 = 200 \pm 4\Omega$  ને શ્રેણીમાં જોડવામાં આવે, તો સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધો. આ સમતુલ્ય અવરોધની પ્રતિશત ત્રુટિ કેટલી થાય ?

ભૂલ અને ત્રુટિ વચ્ચેનો ભેદ સમજાવો.

લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે  $(5.7 \pm 0.1) cm $ અને  $(3.4 \pm 0.2) cm$  છે. ત્રુટિ મર્યાદામાં લંબચોરસનું ક્ષેત્રફળ ...મળે.

વાયુની બે વિશિષ્ટ ઉષ્મા  $C_P = (12.28 \pm 0.2)$ એકમ અને $C_V = (3.97 \pm 0.3)$ એકમ હોય તો વાયુ અચળાંક $R$ નું મૂલ્ય કેટલું થાય?