જો વર્તૂળના આવેલા વ્યાસમાં $ 4\% $ જેટલી ત્રુટિ છે, તો વર્તૂળની ત્રિજ્યામાં ત્રુટિ ........ $\%$ હશે .

  • A

    $2$

  • B

    $8$

  • C

    $4$

  • D

    $1$

Similar Questions

સાદા લોલકનો આવર્તકાળ $T =2 \pi \sqrt{\frac{\ell}{ g }}$ છે. $1\, mm$ ચોકસાઇથી લોલકની લંબાઈ માપતા $10\, cm$ મળે છે. $1\,s$ ની લઘુતમ માપશક્તિ વાળી ઘડિયાળથી માપતા $200$ દોલનનો સમય $100$ સેકન્ડ મળે છે. આ સાદા લોલક દ્વારા $g$ ના મૂલ્યને ચોકસાઈ સાથે માપતા પ્રતિશત ત્રુટી $x$ મળે છે.$x$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું ($\%$ માં) હશે?

  • [JEE MAIN 2021]

ગાણિતિક સૂત્રમાં સંખ્યાબંધ રાશિઓની કિંમતોનો ઉપયોગ થાય છે. રાશિ જે માપનામાં સૌથી વધુ ચોક્કસ અને સચોટ હોવો જોઈએ તે આમાંથી કઈ છે?

જો $x=10.0 \pm 0.1$ અને $y=10.0 \pm 0.1$, તો $2 x-2 y$ કોના બરાબર થાય ?

એક પદાર્થનું દળ $225 \pm  0.05\, g $ છે. આ માપમાં પ્રતિશત ત્રુટિ શોધો.

સાદા લોલકનો આવર્તકાળ $ T = 2\pi \sqrt {\frac{l}{g}} $ હોય, જયાં $l=100\, cm$ અને તેમાં ખામી $1\,mm$ છે.આવર્તકાળ $2 \,sec$ છે.$100$ દોલનો માટેનો સમય $0.1 \,s$ લઘુતમ માપશકિત ધરાવતી ઘડિયાળ વડે માપવામાં આવે છે.તો ગુરુત્વપ્રવેગ $g$ માં પ્રતિશત ખામી ...... $\%$ થશે.