English
Hindi
Environmental Study
medium

શા માટે વધુ પડતી આલ્ગી (શેવાળ) ધરાવતું પાણી પ્રદૂષિત થાય છે ? 

Option A
Option B
Option C
Option D

Solution

આસપાસના વિસ્તારમાં ખાતરનાં વધુ પડતા ઉપયોગને કારણે ફોસ્ફેટ આયન પાણીમાં ભળે છે જે આલ્ગી (શેવાળ) વી વધુ પડતી વૃદ્ધિ માટે જવાબદાર છે. આ શેવાળનું વિઘટન થવાથી તેમાંથી દુર્ગંધ આવે છે અને અનાકર્ષક દેખાવ ઉત્પન્ન કરે છે. જેથી તે સ્વીમિંગ કે બોટિંગ જેવી ક્રિયાઓ માટે ઉપયોગી રહેતું નથી. જ્યારે દ્રાવ્ય ઓક્સિજનમાં થતો ધટાડો એ માછલી અને તેના જેવા અન્ય જળચર પ્રાણીઓ માટે પણા હાનિકારક છે.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.