- Home
- Standard 11
- Chemistry
Environmental Study
medium
શા માટે વધુ પડતી આલ્ગી (શેવાળ) ધરાવતું પાણી પ્રદૂષિત થાય છે ?
Option A
Option B
Option C
Option D
Solution
આસપાસના વિસ્તારમાં ખાતરનાં વધુ પડતા ઉપયોગને કારણે ફોસ્ફેટ આયન પાણીમાં ભળે છે જે આલ્ગી (શેવાળ) વી વધુ પડતી વૃદ્ધિ માટે જવાબદાર છે. આ શેવાળનું વિઘટન થવાથી તેમાંથી દુર્ગંધ આવે છે અને અનાકર્ષક દેખાવ ઉત્પન્ન કરે છે. જેથી તે સ્વીમિંગ કે બોટિંગ જેવી ક્રિયાઓ માટે ઉપયોગી રહેતું નથી. જ્યારે દ્રાવ્ય ઓક્સિજનમાં થતો ધટાડો એ માછલી અને તેના જેવા અન્ય જળચર પ્રાણીઓ માટે પણા હાનિકારક છે.
Standard 11
Chemistry