નીચેનાં વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો :

$(a)$ કોઈ રાશિને એકમ હોઈ શકે તેમ છતાં પરિમાણરહિત હોય છે.

$(b)$ આઘાત અને ઊર્જા પ્રચલનના એકમ સમાન હોય. 

$(c)$ માપન કરતાં સાધનની લઘુતમ માપશક્તિ જેટલી દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટિ હોય. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સાચું,ઉદા.,ખૂણો

ખોટું આઘાતનો એકમ $=N/,s$  અને ઉર્જા પ્રચલનો એક્મ 

$\left(\frac{ U }{y}=- F \right) N$

સાચું

Similar Questions

વિધાન: ભૌતિકરાશિઓના માપન માં પ્રત્યક્ષ અને પરોક્ષ પદ્ધતિઓ વપરાય છે.

કારણ: માપનયંત્રની ચોકસાઇ અને પરિશુદ્ધતા તથા માપનમાં રહેલી ત્રુટિઓ ને સાથે રાખીને જે તે પરિણામ રજૂ કરવું જોઈએ.

  • [AIIMS 2017]

ભૌતિક રાશિઓના અવલોકન (માપન)માં ઉદ્ભવતી ત્રુટિઓના પ્રકારો લખીને સમજાવો. 

$T = 2\pi \sqrt {l/g} $ પરથી મેળવેલ $g$ માં આંશિક ત્રુટિ નીચેનામાથી કઈ છે? $T$ અને $l$ માં આપેલ આંશિક ત્રુટિ અનુક્રમે $ \pm x$ અને $ \pm y$ છે.

  • [AIIMS 2012]

પોલા નળાકારની બાહ્ય અને આંતરીક ત્રિજ્યાઓ અનુક્રમે $(4.23 \pm 0.01)cm$ અને $(3.89 \pm 0.01) cm$ છે. નળાકારની દિવાલની જાડાઈ શું હશે ?

સાધનની શૂન્ય ત્રુટિ શું બતાવે છે ?