નીચેના વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો :

$(a)$ જો $\overrightarrow P \,.\,\overrightarrow Q \, = \,0$ હોય તો $\overrightarrow P \,$ અને $\overrightarrow Q \,$ વચ્ચેનો ખૂણો $0^o$ હોય.

$(b)$ જો સંઘાત બાદ બે પદાર્થો ચોંટી જાય તો તેવાં સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહે છે.

$(c)$  એક ભારે અને એક હલકા પદાર્થને સમાન સપાટી પર સરખું બળ લગાડતાં ભારે પદાર્થ પર બળ વડે વધુ કાર્ય થાય.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ખોટું

ખોટું

ખોટું

Similar Questions

એક બોલને સ્થિર સ્થિતિએ $5$ મીટર ઉંચાઈ પરથી ફેંકવામાં આવે છે તે  લીફટ ના તળિયે અથડાય છે અને પાછો ફરે (ઉછળે)  છે. આ અથડામણ સમયે લીફટ $1 m/sec$ ના વેગથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે. અથડામણ થયા પછી તરત જ પાછા ફરતા બોલનો વેગ કેટલા ............. $\mathrm{m/sec}$ હશે ?

એક સ્થિતિ સ્થાપક દોરીની મૂળ લંબાઈ $L$ અને સૂક્ષ્મ લંબાઈ $x$ સુધી ખેંચેલી સ્પ્રિંગનો બળ અચળાંક $K$ છે. તદુપરાંત તે બીજી સૂક્ષ્મ લંબાઈ $y$ જેટલી ખેંચાયેલી છે. બીજા તણાવમાં થતું કાર્ય શોધો.

$20m $ ઉંચાઇ પરથી દડાને મુકત કરતાં $ 20\%$  ઊર્જા અથડામણમા ગુમાવે છે.તો રેસ્ટીટયુશન ગુણાંક

$2kg $ દળના પદાર્થને $ A$  બિંદુથી મુકત કરતાં  $B $ બિંદુ પાસે વેગ $4\,m{s^{ - 1}}$છે,અને  $C$ બિંદુએ સ્થિર થઇ જાય છે.તો ઘર્ષણ વિરુધ્ધ કાર્ય ............. $\mathrm{J}$

અણુમાં બે પરમાણુ વચ્ચેની સ્થિતિઊર્જા $U(x) = \frac{a}{{{x^{12}}}} - \frac{b}{{{x^6}}}$જ્યાં $a$ અને $b$ ઘન અચળાંકો અને $x $ એ બે પરમાણુ વચ્ચેનું અંતર છે. તો પરમાણુ સ્થિત સમતુલનમાં હોય તે માટે......