નીચેના વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો :

$(a)$ જો $\overrightarrow P \,.\,\overrightarrow Q \, = \,0$ હોય તો $\overrightarrow P \,$ અને $\overrightarrow Q \,$ વચ્ચેનો ખૂણો $0^o$ હોય.

$(b)$ જો સંઘાત બાદ બે પદાર્થો ચોંટી જાય તો તેવાં સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહે છે.

$(c)$  એક ભારે અને એક હલકા પદાર્થને સમાન સપાટી પર સરખું બળ લગાડતાં ભારે પદાર્થ પર બળ વડે વધુ કાર્ય થાય.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ખોટું

ખોટું

ખોટું

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $2 kg$ દળનો એક ટુકડો ખરબચડા ઢોળાવ વાળા સમતલ પર સ્પ્રિંગને સહેજ અડકેલો રહે તે રીતે ગોઠવેલો છે. ટુકડો અધોદિશામાં ગતિ કરે છે. સ્પ્રિંગ મહત્તમ કેટલા ............. $\mathrm{cm}$ સંકોચાયેલી હશે ?

એક કણ પર $\hat F = 6\hat i + 2\hat j - 3\hat k$ બળ લાગતાં કણ $\hat  d = 2\hat i - 3\hat j + c\hat k$ સ્થાનાંતર અનુભવે છે. જો આ દરમિયાન થતું કાર્ય શૂન્ય હોય, તો $c$ નું મૂલ્ય શોધો.

$1250 kg $ ની કાર  $ 30ms^{-1.}$ ના  વેગથી ગતિ કરે છે  $. 750 N$  નું અવરોધક બળ લાગે છે.જો એન્જિન $ 30kW$  પાવર ઉત્પન્ન કરે,તો કારનો પ્રવેગ.....$m{s^{ - 2}}$

એક $ m $ દળ ના પદાર્થ સ્થિર સ્થિતિમાંથી $ v$  વેગ ${t_1}$ સમયમાં પ્રાપ્ત કરે છે.$ t$  સમયમાં થતું કાર્ય કોના સપ્રમાણમાં હોય છે?

જો એક સ્પ્રિંગને $x$ વજન વડે ખેંચવામાં આવે તો સ્પ્રિંગ વડે સંગ્રહ પામતી ઊર્જા કેટલી હશે? (સ્પ્રિંગમાં $T$  એ તણાવ અને $K$ બળ અચળાંક છે.)