English
Hindi
3-2.Motion in Plane
medium

“સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને એક જ વર્તુળ પર અચળ ઝડપથી ભ્રમણ કરતાં કણનો કોણીય વેગ અચળ છે પણ રેખીય વેગ અચળ નથી.” આ શક્ય છે ? શાથી ? 

Option A
Option B
Option C
Option D

Solution

હા, વર્તુળાકાર માર્ગે થતી ગતિમાં વેગની દિશા સતત બદલાય છે તેથી રેખીય વેગ અચળ ન ક્હેવાય. જ્યારે ભ્રમણકક્ષા સ્થિર છે અને વર્તુળાકાર માર્ગ પર એક જ છે. તેથી કોણીય વેગ સ્થિર ભ્રમણકક્ષાને સમાંતર જ મળે તેથી તે અચળ છે.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.