ખોટું વિધાન પસંદ કરો.
$(i)$ બેસિલસ કુરિજીનેન્સસ સૂકા બીજાણુઓના પેકેટમાં ઉપ્લબ્ધ હોય છે જેને કેરોસિનમાં મિશ્ર કરીને વલ્ગરેબલ વનસ્પતિ ઉપર છાંટવામાં આવે છે.
$(ii)$ બેસિલસ શુરિજીનેન્સીસ એ પતંગિયાના કેટરપીલર્સના નિયંત્રણ માટે વપરાય છે. પરંતુ જંતુને નુક્શાન કરતાં નથી.
$(iii)$ બેસિલસ કુરિજીનેન્સીસનું ઝેર ડિમ્પના રૂધિરમાં મુક્ત થતાં ડિમ્પની મૃત્યુ થાય છે.
$(iv)$ જનીનીક ઈજનેરીવિદ્યાની પદ્ધતિઓ વિકસાવાથી બેસિલસ થુરિજીનેન્સીસ ઝેરનું જનીન વનસ્પતિઓમાં ઉમેરવામાં આવ્યું છે.
યજમાન કોષમાં $DNA$ દાખલ કરી સૂત્રકૃમિ પ્રતિરોધક બનાવેલ ..........ઉત્પન્ન કરે છે.
બેસીલસ શુરીજીએન્સીસની અમુક જાતો એવું.... .... ઉત્પન્ન કરે છે, કે જે. જેવા કીટકોને મારી નાખે છે.
નીંદણનાશક $GM$ પાકનો મુખ્ય હેતુ ....... છે.
ક્રાય એ કટિકોના કયા કોષો સાથે જોડાઈ તેમા છીદ્રો ઉત્પન્ન કરે છે ?