ફૂદાં અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર જીવન પૂરું કરી શકતાં નથી. કારણ આપો.
આવો જ આંતરસંબંધ ફૂદાંની જાતિ અને યુક્કા વનસ્પતિ વચ્ચે જોવા મળે છે. જયાં બંને જાતિઓ ફૂદાં અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી શકતાં નથી. ફૂદાં પોતાનાં ઈંડાં બીજાશયના પોલાણમાં મૂકે છે અને પુષ્પ તેના બદલામાં ફૂદાં દ્વારા પરાગિત થાય છે. જયારે બીજનો વિકાસ થાય છે ત્યારે જ ફૂદાંની ઇયળ કે ડિમ્ (Larvae) ઈંડાંમાંથી બહાર આવે છે.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
...........માં પરાગનયન થાય છે.
અસત્ય વિધાન ઓળખો
ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?
પક્ષી પરાગિત પુષ્પોમાં કેટલાંક લક્ષણો જોવા મળે છે. જેવાં કે...