આકૃતિ માટે સારું વાકય શોધો :
તેમાં ફલનની ક્રિયા થાય
તે કિટકોને આકર્ષે છે.
તેનાં કારણે ફલનની ક્રિયા થાય
તે વનસ્પતીનાં છત્રની રચના છે.
પવન દ્વારા પરાગનયન માટે કયા પ્રકારના લક્ષણો ધરાવતી પરાગરજ હોય છે?
પ્રાણી દ્વારા પરાગનયન વિશે ઉદાહરણો સહિત સવિસ્તર સમજાવો.
કીટપરાગનયન પુષ્પ સામાન્ય રીતે.......ધરાવે છે.
નીચેનામાંથી ક્યું વાક્ય બધી સપુષ્પી વનસ્પતિઓ માટે લાગુ પડે છે?
અસત્ય વિધાન ઓળખો