રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો:

  • A

    જ્યારે પ્રતિજન (જીવીત કે મૃત) નો સામનો થાય ત્યારે યજમાનના શરીરમાં પ્રતિદ્રવ્ય ઉત્પન્ન થાય છે. જેને સક્રિય રોગપ્રતિકારકતા' કહે છે.

  • B

    જ્યારે તૈયાર પ્રતિદ્રવ્ય ને સીધુ આપવામાં આવે તો તેને 'નિષ્ક્રિય રોગપ્રતિકારકતા કહે છે

  • C

    સક્રિય રોગપ્રતિકારકતા ઝડપી છે અને સંપૂર્ણ પ્રતિભા ,આપે છે.

  • D

    ગર્ભ કેટલુક પ્રતિદ્રવ્ય માતા માંથી મેળવે છે, તે નિષ્ક્રિય રોગપ્રતિકારકતાનું ઉદાહરણ છે.

Similar Questions

નીચેનામાથા કયા સ્વપ્રાતકારતત્રનો રોગ છે ?

તે ન્યૂરોટ્રાન્સમીટર ડોપામાઈનનાં વહનમાં દખલ કરે.

એન્ટિબોડીનું સર્જન કયા કોષો દ્વારા થાય છે ?

ટાઇફૉઇડ કઈ વયજૂથની વ્યક્તિઓમાં સામાન્ય છે?

ટ્રોફોઝુઓઇટ અને અમીબા વચ્ચે કઈ બાબતે સમાનતા જોવા મળે છે?