રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો:

  • A

    જ્યારે પ્રતિજન (જીવીત કે મૃત) નો સામનો થાય ત્યારે યજમાનના શરીરમાં પ્રતિદ્રવ્ય ઉત્પન્ન થાય છે. જેને સક્રિય રોગપ્રતિકારકતા' કહે છે.

  • B

    જ્યારે તૈયાર પ્રતિદ્રવ્ય ને સીધુ આપવામાં આવે તો તેને 'નિષ્ક્રિય રોગપ્રતિકારકતા કહે છે

  • C

    સક્રિય રોગપ્રતિકારકતા ઝડપી છે અને સંપૂર્ણ પ્રતિભા ,આપે છે.

  • D

    ગર્ભ કેટલુક પ્રતિદ્રવ્ય માતા માંથી મેળવે છે, તે નિષ્ક્રિય રોગપ્રતિકારકતાનું ઉદાહરણ છે.

Similar Questions

વાઇરસજન્ય રોગની જોડ શોધો.

શરીરમાં રૂધિરમાં જોવા મળતા સૌથી વધુ ભક્ષકકોષોને ઓળખો.

રોગોના નિયંત્રણ અને અટકાવ માટે કયા ઉપાયો કરવા જોઈએ ? 

$30$ પ્રેગ્નેન્ટ $A.I.D.S$  વાળી માદા (સ્ત્રી) દર્દીઓને હોસ્પીટલના વિભાગમાં  દાખલ કરવામાં આવે છે? આ $30$ સ્ત્રીઓ પૈકીના શક્યતઃ કેટલા બાળકો $H.I.V$ ચેપગ્રસ્ત હશે?

કયા રોગકારક સજીવ સળી (દંડાણુ $-Bacillus$) જેવા આકારમાં જોવા મળે છે?