કયા રાજયોમા નિલકુરજીતના પુષ્પના સમુહને લીધે પર્યટકો આકર્ષાયા હતા?
કેરળ, બંગાળ, તેલંગાના
કેરળ, કર્ણાટક, તેલંગાના
તેલંગાના, તમિલનાડુ, આંધ્રપ્રદેશ
તમિલનાડુ, કર્ણાટક, કેરળ
પેનીસીલીયમ સાથે સંકળાયેલ અલિંગી પ્રજનન રચનાને ઓળખો.
વનસ્પતિમાં કઈ પસંદગી પદ્ધતિ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે ?
અમીબામાં વિપરિત પરિસ્થિતિમાં કેવું પ્રજનન થાય છે ?
નીચેના પૈકી શું ગ્રંથિલ બટાકાની સુષુપ્તતાને તોડે છે?
નીચેની આકૃતિ શું દર્શાવે છે ?