જન્યુજનન અને જન્યુવહનનો સમાવેશ કઈ ઘટનાઓમાં થાય છે?
પશ્ચલન
પુર્વલન
અફલન
ફલન
મોટા ભાગના સજીવોમાં નરજન્યુ ........ અને માદાજન્યુ ..... હોય છે.
યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદર થાય છે.
નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે ?
આર્કિંગોનીઓફોર અને એન્થેરીડીયોફોર એ કોના પ્રજનન અંગનો ભાગ છે?
લીલ, દ્ધિઅંગી, ત્રીઅંગીમાં જન્યુનાં વહનનું માધ્યમ