નીચેના જોડકા જોડો :

કોલમ - $I$

(સજીવો)

કોલમ - $II$

(જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રોની સંખ્યા)

$P$ ઘરમાખી $I$ $38$
$Q$ ઉંદર $II$ $42$
$R$ કૂતરો $III$ $12$
$S$ બિલાડી $IV$ $78$
$T$ ફળમાખી $V$ $8$

  • A

    $( P - III ),( Q - II ),( R - I ),( S - V ),( T - IV )$

  • B

    $( P - III ),( Q - II ),( R - I ),( S - IV ),( T - V )$

  • C

    $( P - II ),( Q - III ),( R - IV ),( S - V ),( T - I )$

  • D

    $( P - III ),( Q - II ),( R - IV ),( S - I ),( T - V )$

Similar Questions

બટાકામાં અર્ધિકરણ પામતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા ..

પરાગનલિકા શેનુ વહન કરે છે?

આ પ્રકારનું ફલન કરતાં સજીવોમાં ભક્ષકો દ્વારા નાશ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.

ખોટુ વિધાન ઓળખો.

નીચે આપેલી આકૃતિને ઓળખો.