સૌથી વધુ રંગસુત્ર ધરાવતો સજીવ કયો છે?
મનુષ્ય
પતંગીયું
ઓફીઓગ્લોસમ
સફરજન
સાચુ વિધાન ઓળખો.
બીજધારી વનસ્પતિમાં આપેલામાંથી કોણ નરજન્યુઓના વહન માટે હોય છે.
એક-વિધ જીવનચક્ર ઘરાવતાં સજીવોમાં યુગ્મનજ વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વનસ્પતિ માટે જુવેનાઈલ તબકકાને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
અંડપ્રસવી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.