બધા સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપકવતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. વૃદ્ધિના આા સમયગાળાને .......... કહે છે.
જીર્ણ તબક્કો
જુવેનાઈલ તબક્કો
પુખ્તાવસ્થા
એકપણ નહિ.
ઘરમાખીના જન્યુ કોષમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
ભ્રૂણજનન દરમ્યાન યુગ્મનજમાં શું જોવા મળે છે?
વનસ્પતિમાં જુવેનાઈલ તબકકકાનો અંત થાય છે તે કેવી રીતે જાણી શકાય છે?
ફળમાખીના માદા જન્યુમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
ખોટી જોડ પસંદ કરો.