જો વનસ્પતિ પર માત્ર પુંકેસરીય પુષ્પ જોવા મળે તો તેને શું કહેવાય?
સમસુકાયક
દ્વિસદની
દ્વિલિંગી
એકસદની
કોને કેન્દ્રમાં રાખી સજીવો પ્રજનન કરે છે ?
આપેલ આકૃતિ ઓળખો.
આ પ્રકારનું પ્રજનન પૂર્વફલન, ફલન અને પશ્ચફલન જવા તબકકાઓમાં વહેંચાય છે.
$A-$ ફલન બાદની ધટનાને પશ્વ ફલન કહે છે.
$R-$ અપત્યપ્રસવીમાં યુગ્મનજનો વિકાસ માદા દેહની બહારની બાજુ થાય
અંડપ્રસવી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.