જો વનસ્પતિ પર માત્ર પુંકેસરીય પુષ્પ જોવા મળે તો તેને શું કહેવાય?

  • A

    સમસુકાયક

  • B

    દ્વિસદની

  • C

    દ્વિલિંગી

  • D

    એકસદની

Similar Questions

પેઢી દર પેઢી પ્રજનન દ્વારા શું જળવાઈ રહે છે?

પાણીના માધ્યમ દ્વારા નરજન્યુઓનું વહન થાય છે.

નીચે આપેલી આકૃતિને ઓળખો.

સાચુ વિધાન પસંદ કરો.

$(a)$ બંન્ને વનસ્પતિઓ અને પ્રાણીઓ, પોતાના જીવનચક્ર દરમિયાન ત્રણ તબક્કાઓ ધરાવે છે.

$(b)$ બંન્ને વનસ્પતિઓ અને પ્રાણીઓમાં આ ત્રણેય તબક્કાઓની વચ્ચે અંતઃસ્ત્રાવોની ભૂમિકા મુખ્ય હોય છે.