જો વનસ્પતિ પર માત્ર પુંકેસરીય પુષ્પ જોવા મળે તો તેને શું કહેવાય?
સમસુકાયક
દ્વિસદની
દ્વિલિંગી
એકસદની
પેઢી દર પેઢી પ્રજનન દ્વારા શું જળવાઈ રહે છે?
પાણીના માધ્યમ દ્વારા નરજન્યુઓનું વહન થાય છે.
નીચે આપેલી આકૃતિને ઓળખો.
સાચુ વિધાન પસંદ કરો.
$(a)$ બંન્ને વનસ્પતિઓ અને પ્રાણીઓ, પોતાના જીવનચક્ર દરમિયાન ત્રણ તબક્કાઓ ધરાવે છે.
$(b)$ બંન્ને વનસ્પતિઓ અને પ્રાણીઓમાં આ ત્રણેય તબક્કાઓની વચ્ચે અંતઃસ્ત્રાવોની ભૂમિકા મુખ્ય હોય છે.