ફલન એટલે
જન્યુઓનું જોડાણ
જન્યુઓનું વહન
જન્યુજનન
જન્યુઓનું અવનતિકરણ
બાહ્યફલનનો મુખ્ય ગેરફાયદો શું છે?
બટાકામાં અર્ધિકરણ પામતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા ..
ફૂગ અને વનસ્પતિઓમાં, દ્વિલિંગી પરિસ્થિતિ $= P$
એકલિંગી પરિસ્થિતિ $= Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિક્લપ પસંદ કરો.
$P \quad\quad Q$
અમુક સજીવો જેવા કે ....$A$....., .....$B$..., ....$C$..... અને ...$D$.... માં ફલન થયા વગર માદા જન્ય વિકાસ પામી નવા દેહમાં પરિણમે છે.
$A- B- C- D$
લીલ, દ્ધિઅંગી, ત્રીઅંગીમાં જન્યુનાં વહનનું માધ્યમ