વાઘના પ્રજનનચક્રને અનુસંધાને નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$A$. બિનપ્રાઈમેટ સસ્તનોમાં પ્રજનન દરમિયાન થતા ચક્રીય ફેરફારોને ઈસ્ટ્રસ ચક્ડ કહે છે.

$B$. યૌવનારંભ વખતે શરું થતા પ્રથમ માસિક ચક્રને મેનોપોઝ કહે છે.

$C$. ઋતુચક્રનો અભાવ ગર્ભધારણ હોવાનુ સૂચન કરે છે.

$D$. ચક્રીય ઋતુચક્ર મોનાર્ક અને મેનોપોઝની વચ્ચે જોવા મળે છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • [NEET 2023]
  • A

    ફકત $A,C$ અને $D$

  • B

    ફકત $A$ અને $D$

  • C

    ફકત $A$ અને $B$

  • D

    ફકત $A,B$ અને $C$

Similar Questions

ભ્રૂણ ........ માંથી બને છે.

પશ્વફ્લન માટે ખોટું વિધાન પસંદ કરો.

ફલન વગર પ્રાણીનાં ભૂણ વિકાસને........કહે છે.

વનસ્પતિમાં શરૂઆતથી અંત સુધીની ક્રિયાઓ યોગ્ય ક્રમમાં ઓળખો.

ઓફિઓગ્લોસમના મુળના દરેક કોષોમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?