આપેલ આકૃતિ ઓળખો.

696-225

  • A

    કલેમિડોમોનાસના ચલબીજાણુઓ

  • B

    પેનિસિલિયમના ચલબીજાણુઓ

  • C

    યીસ્ટના ચલબીજાણુઓ

  • D

    અંત:કલિકા

Similar Questions

પાણીના માધ્યમ દ્વારા નરજન્યુઓનું વહન થાય છે.

કોને કેન્દ્રમાં રાખી સજીવો પ્રજનન કરે છે ?

આ પ્રકારનું પ્રજનન પૂર્વફલન, ફલન અને પશ્ચફલન જવા તબકકાઓમાં વહેંચાય છે.

યુગ્મનજ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$I -$ તે ફકત લિંગી પ્રજનન કરતાં સજીવોમાં જ જોવા મળે છે.

$II -$ તે હંમેશા દ્વિકીય હોય છે.

$III -$ તેને ફલિત અંડકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે.

$IV -$ હંમેશા ફલન કે જન્યુયુગ્મનના પરિણામે ઉત્પન્ન થાય છે.

$V$ - બે પેઢીઓને જોડતી રચના છે.

ઈંડામાંથી નવા સજીવનું નિર્માણ, વૃદ્ધિ અને વિકાસનો અભ્યાસ

  • [AIPMT 1993]