આપેલ આકૃતિ ઓળખો.
કલેમિડોમોનાસના ચલબીજાણુઓ
પેનિસિલિયમના ચલબીજાણુઓ
યીસ્ટના ચલબીજાણુઓ
અંત:કલિકા
પાણીના માધ્યમ દ્વારા નરજન્યુઓનું વહન થાય છે.
કોને કેન્દ્રમાં રાખી સજીવો પ્રજનન કરે છે ?
આ પ્રકારનું પ્રજનન પૂર્વફલન, ફલન અને પશ્ચફલન જવા તબકકાઓમાં વહેંચાય છે.
યુગ્મનજ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I -$ તે ફકત લિંગી પ્રજનન કરતાં સજીવોમાં જ જોવા મળે છે.
$II -$ તે હંમેશા દ્વિકીય હોય છે.
$III -$ તેને ફલિત અંડકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે.
$IV -$ હંમેશા ફલન કે જન્યુયુગ્મનના પરિણામે ઉત્પન્ન થાય છે.
$V$ - બે પેઢીઓને જોડતી રચના છે.
ઈંડામાંથી નવા સજીવનું નિર્માણ, વૃદ્ધિ અને વિકાસનો અભ્યાસ