આ પ્રકારનું ફલન કરતાં સજીવોમાં ભક્ષકો દ્વારા નાશ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.

  • A

    અંત:ફલન

  • B

    બાહ્ય ફલન

  • C

    બંને

  • D

    એક પણ નહિ

Similar Questions

દ્ઘિવર્ષાયુ વનસ્પતિમાં કેટલી વખત પુષ્પોદ્‌ભવ થાય છે?

કઈ ઘટના દ્વારા ફલિતાંડની રચના થાય છે ?

સજીવોમાં, યુગ્મનજ નિર્માણ પછીનો વિકાસ કોના ઉપર આધારિત છે?

કઈ વનસ્પતિમાં બાર વર્ષે એકવાર પુષ્પ સર્જન થાય છે?

૫પૈયુ અને ખજૂર .......... વનસ્પતિના ઉદાહરણો છે.