પરાગાશય વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ચતુષ્કોટરીય
ચતુષ્ખંડીય
દ્વિકોટરીય
ત્રીખંડી
વાનસ્પતિક કોષ છે.
નીચેનામાંથી કઈ ક્રિયા લઘુબીજાણુજનન દર્શાવે છે?
મોટા ભાગની આવૃત બીજધારીમાં પરાગરજ કઈ અવસ્થાએ મુકત થાય છે?
પરિપકવ પરાગરજના બે કોષોના નામ આપો.
આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?