લઘુબીજાણુધાની કેટલા દિવાલીય સ્તરોથી આવૃત હોય છે?
એક
બે
ત્રણ
ચાર
પરાગરજ એ શું છે.
એન્ડોથેસિયમ (તંતુમય સ્તર) અને પોષક સ્તર ના સ્થાન અને કાર્ય જણાવો.
એક લઘુબીજાણુ માતૃકોષમાંથી કેટલા લઘુબીજાણુ ચતુષ્ક બને છે ?
પ્રાજનનીક રચનાનાં કયા ભાગમાં ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો બંને ઉત્પન્ન થાય છે?
પરાગાશય વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.