લઘુબીજાણુ માતૃકોષમાંથી લઘુબીજાણુનું સર્જન થવા માટે શું થવું જરૂરી છે?

  • A

    સમભાજન

  • B

    અસંયોગીજનન

  • C

    અર્ધીકરણ

  • D

    આપેલ તમામ

Similar Questions

પરાગાશયનો દરેક ખંડ કેટલી પરાગકોટરો ધરાવે છે?

દ્વિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?

નીચેના કોષોની પ્લોઈડી ઓળખો.

જનનકોષ, નરજન્યુ, લઘુબીજાણુ માતૃકોષ, લઘુબીજાણુ, નાલકોષો

પ્રાજનનીક રચનાનાં કયા ભાગમાં ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો બંને ઉત્પન્ન થાય છે?

સ્ફોટનસ્તર (પરાગાશયમાં) નું મુખ્ય કાર્ય છે.