લઘુબીજાણુ માતૃકોષમાંથી લઘુબીજાણુનું સર્જન થવા માટે શું થવું જરૂરી છે?
સમભાજન
અસંયોગીજનન
અર્ધીકરણ
આપેલ તમામ
પરાગાશયનો દરેક ખંડ કેટલી પરાગકોટરો ધરાવે છે?
દ્વિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?
નીચેના કોષોની પ્લોઈડી ઓળખો.
જનનકોષ, નરજન્યુ, લઘુબીજાણુ માતૃકોષ, લઘુબીજાણુ, નાલકોષો
પ્રાજનનીક રચનાનાં કયા ભાગમાં ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો બંને ઉત્પન્ન થાય છે?
સ્ફોટનસ્તર (પરાગાશયમાં) નું મુખ્ય કાર્ય છે.