પરાનયનની ક્રિયામાં પરાગરજનું સ્થળાંતર કયા ભાગ પર થાય છે?
પરાગાશય
પરાગાસન
દલપત્ર
વજ્રપત્ર
પરાગનયનનો પ્રકાર જે જનિનીક રીતે અલગ પ્રકારની પરાગરજ પરાગાસન ઉપર લાવે છે.
ક્યું પ્રાણી પરાગવાહક પણ છે?
પ્રાણી દ્વારા પરાગનયન વિશે ઉદાહરણો સહિત સવિસ્તર સમજાવો.
સ્વ-પરાગનયન એટલે........
નીચે બે વિધાનનો આપેલા છે.
વિધાન$I$:સંવૃત પુષ્પો એ અપરિવર્તનીય રીતે સ્વફલિત છે.
વિધાન$II$:સંવૃત પુષ્પો એ બિનલાભકારી છે કારણ કે તેના પર પરપરાગનયનની શક્યતા રહેલી નથી.
ઉપરના બંને વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પો પૈકી કયો સાચો વિકલ્પ પસંદ કરો.