નીચે પૈકી કયું વિધાન ખોટું છે?

  • A

    સામાન્ય રીતે ઝોસ્ટેરાના પુષ્પ પાણીમાં નિમગ્ન રહે છે.

  • B

    સામાન્ય રીતે મકાઈની પરાગરજ હલકી અને ચીકાશરહીત હોય છે.

  • C

    જળકુંભિ અને જલિયલીલી માત્ર પવન દ્વારા પરાગીત થાય છે.

  • D

    સુરણના પુષ્પની ઊંચાઈ $6$ ફુટ હોય છે.

Similar Questions

પાણી દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે ?

આવૃત્ત બીજધારીમાં પરાગનયન કોના દ્વારા થાય છે ?

મકાઇ એ......નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

તેમાં સંવૃત પુષ્પતા જોવા મળે

સ્વફલન માટે શું જરૂરી છે?