નીચેનામાંથી કયું સંવૃત પુષ્પનું લક્ષણ નથી?

  • A

    પરાગાશય અને પરાગાશન એકબીજાની ખૂબ નજીક હોય છે.

  • B

    કયારેય ખીલતા નથી

  • C

    તેમાં ગેઈટેનોગેમી દર્શાવે છે.

  • D

    તે સ્વફલન દર્શાવે છે.

Similar Questions

સંવૃત પુષ્પોમાં સ્વફલન સમજાવો. 

નીચે આપેલ પુષ્પો કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

સ્વ-પરાગનયન એટલે........

ફૂદાં અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર જીવન પૂરું કરી શકતાં નથી. કારણ આપો.